Self-employment loan yojana: નમસ્કાર મિત્રો સરકાર શ્રી ની એક નવી યોજનામાં આપનું સ્વાગત છે. આ યોજનાનું નામ છે “સ્વ-રોજગાર માટે રૂ.૫ લાખની મર્યાદામાં બેંક મારફતે લીધેલ લોન પર ૬% વ્યાજ સહાય” મિત્રો તમે સ્વરોજગાર માટે બેંક પાસેથી 5 લાખ રૂપિયાની લોન લીધી છે તો સરકાર લોન ઉપર ૬% વ્યાજ સહાય આપશે.આયોજન કોને લાગુ પડશે, કોણ ફ્રોમ ભરી શકે, લાયકાત શું જુવે જેવી તમામ બાબતો નીચે લેખમાં આપેલ છે.
Self-employment loan yojana
યોજનાનું નામ | સ્વ-રોજગાર માટે રૂ.૫ લાખની મર્યાદામાં બેંક મારફતે લીધેલ લોન પર ૬% વ્યાજ સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ |
યોજનાની માલિકી | રાજ્ય સરકાર |
ક્ષેત્ર | રોજગાર |
Self-employment loan yojana: માપદંડ
યોજના કોને લાગુ પડશે
- અનુસૂચિત જનજાતિના વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે.
વ્યવસાય
- લાભાર્થી કોઈ પણ વ્યવસાય કરતો હોવો જોઈએ.
આવક મર્યાદા
- આવક મર્યાદા કોઈ નક્કી કરેલ નથી.
યોજનાનો વ્યાપ
- આદિજાતિ વિસ્તારો
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક પાસબુક / રદ ચેક
- લોન મંજૂરી પત્ર
ફોર્મ કઈ રીતે ભરવું ?
- લાભાર્થીઓને ઓફલાઇન અરજી કરવાની રહેશે.
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.