mari yojana:ખાદ્યતેલ વિતરણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ NFSA રેશનકાર્ડધારકોને ભૌતિક સહાય રૂપે ખાદ્યતેલની રાહતદરે ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. આ યોજના મુજબ, લાભાર્થીઓને દર વર્ષે જન્માષ્ટમી અને દિવાળી જેવા મુખ્ય તહેવારો દરમિયાન પ્રત્યેક રેશનકાર્ડ પર 1 લિટર ખાદ્યતેલ વિતરણ કરવામાં આવે છે. આ યોજના રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા સંચાલિત છે, અને તેનો હેતુ જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ સિસ્ટમ દ્વારા સસ્તા દરે ખાદ્યતેલ ઉપલબ્ધ કરાવવાનો છે. નોંધનીય છે કે આ લાભ એ.પી.એલ. શ્રેણીના પરિવારો માટે ઉપલબ્ધ નથી.
Table of Contents
ખાદ્યતેલ વિતરણ યોજના
યોજનાનું નામ | ખાદ્યતેલ વિતરણ યોજના |
લાભના પ્રકાર | ખાદ્ય તેલ |
યોજનાનો લક્ષ્ય | ભૌતિક સહાય |
વિભાગ | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ |
ક્ષેત્ર | નાગરિક પુરવઠો |
યોજનાના માપદંડ
- કેટેગરી : તમામ
- જાતિ સંબંધિત પાત્રતા : કોઈ પણ
- વ્યવસાય :
- શિક્ષણ :
- સામાજિક અને આર્થિક ધોરણ : કોઈ પણ
- વ્યક્તિગત આવક મર્યાદા : 0.00
- પરિવાર માટે આવક મર્યાદા : 0.00
- યોજનાનો વ્યાપ: ગુજરાતભરમાં
mari yojana:કઠોળ વિતરણ યોજના:રેશનકાર્ડધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો ચણા વિતરણ કરવામાં આવશે
યોજના કોને લાગુ પડશે
- અંત્યોદય પરિવારો
- એ.પી.એલ. પરિવાર
- બી.પી.એલ. પરિવારો
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.