Antyesthiti Assistance Yojana: અંત્યેષ્ઠી સહાય યોજના: આ યોજના અન્વયે રૂ.૧૦,૦૦૦ /- ની આર્થિક સહાય મળવાપાત્ર છે.
Antyesthiti Assistance Yojana: શ્રમયોગી પરિવારોને અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા માટે આર્થિક મદદ પૂરું પાડવા માટે અમલમાં મુકાઈ છે. આ યોજનામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગી કલ્યાણ હેઠળ શ્રમયોગી કુટુંબોને રૂ. 10,000/- ની આર્થિક સહાય ઉપલબ્ધ થાય છે. આ સહાય તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ બનવા અને તેમના જીવનને સહેજ … Read more