Antyesthiti Assistance Yojana: અંત્યેષ્ઠી સહાય યોજના: આ યોજના અન્વયે રૂ.૧૦,૦૦૦ /- ની આર્થિક સહાય મળવાપાત્ર છે.

Antyesthiti Assistance Yojana: શ્રમયોગી પરિવારોને અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા માટે આર્થિક મદદ પૂરું પાડવા માટે અમલમાં મુકાઈ છે. આ યોજનામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગી કલ્યાણ હેઠળ શ્રમયોગી કુટુંબોને રૂ. 10,000/- ની આર્થિક સહાય ઉપલબ્ધ થાય છે. આ સહાય તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ બનવા અને તેમના જીવનને સહેજ સરળ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ સામાન્ય યોજના સંપૂર્ણપણે સ્વભંડોળથી ચલાવવામાં આવે છે.

Antyesthiti Assistance Yojana

યોજનાનું નામઅંત્યેષ્ઠી સહાય યોજના
લાભઆ યોજના અન્વયે રૂ.૧૦,૦૦૦ /- ની આર્થિક સહાય મળવાપાત્ર છે
લાભના પ્રકારઆર્થિક સહાય
યોજનાનો લક્ષ્યઆર્થિક સહાય
વિભાગશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

યોજનાના માપદંડ

કેટેગરી

  • તમામ

જાતિ સંબંધિત પાત્રતા

  • કોઈ પણ

વ્યવસાય

  • સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ

શિક્ષણ

  • કોઈ પણ

Kla Pradasn sahay yojana:કલા પ્રદર્શન સહાય યોજના: કલાકરો ને મળશે રૂપિયા 25 હજારની સહાય

Apprenticeship Training yojana: એપ્રેન્ટીસશીપ ટ્રેનીંગ યોજના: યુવાનો માટે સરળતાથી નોકરી મેળવાનો સરળ રસ્તો

સામાજિક અને આર્થિક ધોરણ

  • કોઈ પણ

યોજના કોને લાગુ પડશે

  • સંગઠિત ક્ષેત્રના શ્રમયોગી

યોજનાનો વ્યાપ

  • ગુજરાતભરમાં

જરૂરી બીડાણ

  • અરજદારની બેંકની વિગત (બેંક પાસબુક વારસદારની)
  • ઓળખ પત્ર
  • બેંક પાસબુક / રદ ચેક
  • મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો પુરાવો
  • રેશન કાડૅ
  • વારસદારનું આધાર કાર્ડ (પ્રમાણિત નકલ)
  • આધાર કાર્ડ
  • પ્રથમ વારસદાર અંગેનો પુરાવો
  • મૃતકનું આધાર કાર્ડ (પ્રમાણિત નકલ)
  • મરણનું પ્રમાણપત્ર
  • વારસદાર અને શ્રમિકનો ઓળખનો પુરાવો
  • સોગંદનામું

કઈ રીતે કરવી અરજી?

  • અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વની લિંક

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

2 thoughts on “Antyesthiti Assistance Yojana: અંત્યેષ્ઠી સહાય યોજના: આ યોજના અન્વયે રૂ.૧૦,૦૦૦ /- ની આર્થિક સહાય મળવાપાત્ર છે.”

Leave a Comment